1. Home
  2. Tag "s. jaishankar"

પાકિસ્તાન પાસે ભારત વધારે અપેક્ષાઓ રાખતુ નથીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (એસ. જયશંકર) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ પાસેથી ભારતને અપેક્ષાઓ ક્યારેય વધારે રહી નથી. વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણીને ‘અભદ્ર’ ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, તે પાકિસ્તાન માટે પણ નિમ્ન સ્તર […]

UNSC હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે,એસ. જયશંકર કરશે અનાવરણ  

દિલ્હી:સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ભારતની અધ્યક્ષતામાં બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે, વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે એટલે કે આજે ન્યુયોર્કની તેમની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે.રિફોર્મ્ડ બહુપક્ષીયવાદ માટે ન્યુ ઓરિએન્ટેશન થીમ પર ઉચ્ચ-સ્તરીય મંત્રી સ્તરની ખુલ્લી ચર્ચા 14 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 15 ડિસેમ્બરે ગ્લોબલ એપ્રોચ ટુ કાઉન્ટર ટેરરિઝમ – પડકારો અને આગળનો માર્ગ […]

પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાયઃ એસ.જયશંકર

ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત […]

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ન્યૂઝીલેન્ડ બાદ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પશ્ચિમી દેશોએ આતંકવાદીઓનો ગઢ મનાતા પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યાં છે જ્યારે ભારતને હથિયારો આપવામાં આવ્યાં નહીં હોવાથી રશિયા પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે અને સારા સંબંધ રહશે. આમ ભારતે નામ લીધા વિના અમેરિકા […]

પાકિસ્તાનને એફ-16 પેકેજ મુદ્દે એસ.જયશંકરનો અમેરિકાને કરારો જવાબ, કોને મૂર્ખ બનાવો છે, ક્યાં ઉપયોગ થશે બધાને ખબર છે

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ સંબંધો અમેરિકાના હિતમાં નથી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે આ સંબંધો બંને દેશોમાંથી કોઈને કોઈ ફાયદો નથી. F-16 વિમાનોના કાફલા માટે પાકિસ્તાનને 450 મિલિયન […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે,સંબંધો મજબૂત કરવા પર મુકાશે ભાર 

જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે વિદેશ મંત્રી યેર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંબંધો મજબૂત કરવા પર મુકવામાં આવશે ભાર  દિલ્હી:ઇઝરાયલમાં નવી સરકારની રચના બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વખત દેશની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને નફતાલી બેનેટની આગેવાની હેઠળની નવી ઇઝરાયલ સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય […]

વિદેશ મંત્રી એસ.જયશંકર 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે

વિદેશમંત્રી આતંકવાદ પર ઉઠાવશે પોતાનો અવાજ 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે પીએમ મોદી પણ યુએનએસસીમાં કરશે અધ્યક્ષતા દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા નવી દિલ્લી: છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ તમામ દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code