નક્સલવાદની જેમ મણિપુરમાંથી ઉગ્રવાદના સફાયા માટે બનાવાયો એક્શન પ્લાન
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: નક્સલવાદ ઉપર કાબુ મેળવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર મણિપુરમાં ઉગ્રવાદને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે. નક્સલગ્રસ્ત રાજ્યોની જેમ જ હવે મણિપુરમાં ઉગ્રવાદી ગ્રુપોની ઘેરાબંધી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સીઆરપીએફને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. […]


