1. Home
  2. Tag "Sagar Parikrama"

ઓડિશામાં 7મીથી 9મી જાન્યુઆરી સુધી સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગન ઓડિશાના વિવિધ સ્થળોએ 7મીથી 9મી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત સાગર પરિક્રમા તબક્કા-11માં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આ કાર્યક્રમ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લાભાર્થીઓ જેવા કે પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને માછલી ખેડૂતો, યુવા મત્સ્ય ઉદ્યોગ સાહસિકો વગેરેનું સન્માન કરશે. […]

સાગર પરિક્રમાઃ મહારાષ્ટ્રના રાયગઢથી આજથી કોનાકોના વચ્ચે પાંચમાં તબક્કાનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે સાગર પરિક્રમા પહેલના પાંચમા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી છે. 17મી મે 2023ના રોજ મહારાષ્ટ્રના રાયગઢથી શરૂ થઈને 19મી મે 2023માં કાનાકોના, ગોવામાં સમાપ્ત થઈ, આ યાત્રાનો ઉદ્દેશ્ય વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો, જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) દ્વારા માછીમારો અને […]

કર્ણાટક:આવતીકાલથી ‘સાગર પરિક્રમા તબક્કો ચોથો’ શરૂ થશે

બેંગલુરુ:કર્ણાટક રાજ્યમાં ‘સાગર પરિક્રમા’નો તબક્કો-IV આવતીકાલથી બે દિવસ સુધી ચાલશે.18મી માર્ચ 2023ના રોજ ઉત્તર કન્નડ અને 19મી માર્ચ 2023ના રોજ ઉડુપી અને ત્યારબાદ દક્ષિણ કન્નડના વિસ્તારને આવરી લેશે. તમામ 3 સ્થાનોને આવરી લેવાશે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી, ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને માહિતી અને પ્રસારણ […]

સુરતથી મુંબઈ વચ્ચે સાગર પરિક્રમા કાર્યક્રમનો ત્રીજો તબક્કો યોજાશે

અમદાવાદઃ મત્સ્યોદ્યોગ વિભાગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર દ્વારા ‘સાગર પરિક્રમા’ના ત્રીજા તબક્કાની શરૂઆત રવિવારના રોજ સુરતથી કરવામાં આવશે. ત્રણ દિવસીય કાર્યક્રમ 21 ફેબ્રુઆરીએ મુંબઈમાં સમાપ્ત થશે. 75મા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે શરૂ થયેલો આ અનોખો કાર્યક્રમ દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં […]

નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ વિભાગે ‘સાગર પરિક્રમા’ ત્રીજા તબક્કા માટે આયોજન બેઠક યોજી

નવી દિલ્હીઃ 75મા આઝાદીના આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સાગર પરિક્રમાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા સાગર પરિક્રમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મત્સ્યોદ્યોગ વિભાગે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં સાગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code