1. Home
  2. Tag "Sage"

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code