પહેલગામ હુમલામાં પાકિસ્તાની સંડોવણીનો ખુલાસો, સૈફુલ્લાહના આદેશ પર પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો
પહેલગામ હુમલા પછી ભારતીય સેનાના સૈનિકો એક્શનમાં છે. આ દરમિયાન, એક પ્રાઈવેટ રિપોર્ટ સામે સામે આવ્યો છે. પહેલગામ હુમલાની યોજના લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીએ બનાવી હતી. આ હુમલા અંગે ફેબ્રુઆરીમાં એક બેઠક યોજાઈ હતી. સૈફુલ્લાહએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા. આ પછી, માર્ચમાં બધા આતંકવાદીઓ ફરી મળ્યા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં […]