1. Home
  2. Tag "Sakkarbagh Zoo"

જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલાયા

વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો, વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ, અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે, જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 150 સિંહ-દીપડાઓ સફારી પાર્ક અનોખું આકર્ષણ બન્યાં

જૂનાગઢ : શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં જાણીતું છે. જુનાગઢની મુલાકાતે પ્રવાસીઓ આવે ત્યારે અવશ્ય સક્કરબાગની મુલાકાત લેતા હોય છે.સિંહ દર્શનની પ્રવાસીઓને અપેક્ષા હોય છે. આ સુવિધા અગાઉ માત્ર સાસણમાં જ હતી. હવે ગિરનારમાં ઉભી કરવામાં આવી છે. પણ ત્યાં સિંહ દર્શનની ગેરંટી હોતી નથી. ત્યારે સિંહ દર્શન […]

દેશના એકમાત્ર સિંહોના બ્રિડીંગ સેન્ટર જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 5 વર્ષમાં 52 સિંહબાળનો જન્મ થયો

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ ખાતે ચાલુ વર્ષ 2021માં 14 સિંહબાળનો જન્મ થયો છે. દરમિયાન હજુ 5 મહિના બાકી હોય વધુ સિંહબાળ જન્મ લેશે. પરિણામે અગાઉના વર્ષોનો રેકોર્ડ પણ તૂટી શકે તેવી સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઇ રહી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના 150 વર્ષ જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રતિ વર્ષ દેશ વિદેશથી લાખ્ખોની […]

જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢઃ શહેરના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. સકકરબાગ ઝૂમાં રહેલ ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જુનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશભરમાં જાણીતું છે. જેમાં અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોને સિંહ જોડીની ભેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code