1. Home
  2. Tag "Sales"

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારાને લીધે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે લોકોને વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. ત્યારે હવે લોકો પેટ્રોલ-ડીઝલના વાહનોને સ્થાને નવા ઈલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. તાજેતરમાં જ આવેલા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશનના આંકડા મુજબ, 2021-22 માં 4. 29 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણાનો વધારો બતાવે છે. વર્ષ […]

ભારતીયોમાં ખાદીના વસ્ત્રોનું ચલણ વધ્યું, 9 મહિનામાં 3 હજાર કરોડથી વધુનું વેચાણ

નવી દિલ્હીઃ હાલના સમયમાં ખાદીની લોકપ્રિયતા વધીને છે અને તેને આજની યુવા પેઢી સ્વિકારી રહી છે. જેથી હવે ખાદી એક મોટુ બ્રાન્ડ બની રહ્યું છે. જેનું અનુમાન ખાદીના વેચાંણના આંકડા ઉપરથી લગાવી શકાય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં ખાદીનું વેચાણનો આંકડો રૂ. 3 હજાર કરોડથી પાર થઈ ગયો છે. એમએસએમઈ રાજ્યમંજ્ઞી ભાનુપ્રતાપ સિંહ વર્માએ […]

ઈલેક્ટ્રિક વાહનો મોંઘા હોવા છતાં છેલ્લા બે વર્ષમાં ઈલે. વાહનોના વેચાણમાં 956 ટકાનો વધારો

ગાંધીનગરઃ દેશ અને રાજ્યમાં વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના વાહનો કરતા ઈલેક્ટ્રિક વાહનો મોંધા હોવાથી જેમને વધુ ફરવાનું થતું હોય તેવા લોકો જ આલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2019માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની […]

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં […]

ઇ-વ્હીકલ માર્કેટમાં આવશે તેજી, વર્ષ 2022માં સૌથી વધુ ઇ-વ્હીકલનું વેચાણ થવાની સંભાવના

નવી દિલ્હી: દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇ-વ્હીકલના નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ચાલુ વર્ષે ભારતમાં ઇ-વ્હીકલનું વેચાણ 10 લાખ યુનિટને સ્પર્શી જવાની સંભાવના છે. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ હશે. સોસાયટી ઑફ મેન્યુફેક્ચર્સ ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સે આ જાણકારી આપી છે. દેશમાં વર્ષ 2021 દરમિયાન […]

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને ગ્રહણ, વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે પહોંચ્યું, વધુ ઘટાડો થવાનો અંદાજ

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને લાગ્યું ગ્રહણ દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે ચાલુ વર્ષે પણ વેચાણ 3-6 % ઘટશે: ક્રિસિલ નવી દિલ્હી: કોરોના મહામારી બાદ હજુ પણ દ્વી-ચક્રિય વાહનોના વેચાણમાં હજુ પણ વેગ નથી જોવા મળી રહ્યો જેને કારણે ભારતમાં દ્વી-ચક્રીય ઉદ્યોગ એક દાયકા પાછળ જતો રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર ભારતમાં દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ […]

અમદાવાદમાં પણ નોનવેજનું વેચાણ કરતી લારીઓ પર મ્યુનિ.ની તવાઈ

અમદાવાદઃ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય ટાઉન પ્લાનિંગ કમિટીની […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છતાં ગુજરાતમાં વાહનોના વેચાણમાં સરેરાશ 56 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજીબાજુ વાહનોના વેચાણમાં 56 ટકાનો વધોરો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી ઓટોમોબાઇલના વેચાણને બ્રેક વાગશે તેવી એક શક્યતા હતી પરંતુ ઉલ્ટાનું ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં વાહનોનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 55.79 ટકા વધ્યુ છે. અલબત્ત કહીએ તો સપ્ટેમ્બર 2020માં કુલ 69,244 […]

મોંઘવારીની અસર સોની બજાર અને જ્વેલર્સને પણ નડી, પુષ્ય નક્ષત્રમાં તેજીની આશા

અમદાવાદ:  દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. પણ સોની બજારોમાં હજુપણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના વેપારીઓને દિવાળી  ટાણે નવરા ધૂપ બેસવાનો વારો આવ્યો છે. જ્વેલર્સ કહી રહ્યા છે. કે, આટલા વર્ષોમાં પહેલીવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા […]

ગુજરાતઃ ગાંધીજ્યંતિના દિવસે ખાદીના વેચાણમાં થયો વધારો, અગાઉના રેકોર્ડ તૂટ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે દરેક વ્યક્તિએ ખાદીના એક વસ્ત્રની ખરીદી કરવા માટે અપીલ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ગાંધી જયંતિએ મહાત્માની ભૂમિ ગુજરાતમાં ખાદી ઉત્પાદનોનું મોટા પાયે વેચાણ થયું હતું. આ વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ 311 ખાદી ઇન્ડિયા આઉટલેટ્સમાં ખાદી ઉત્પાદનોનું એકંદર વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code