1. Home
  2. Tag "Sales"

રાજ્ય સરકારે પોલીસી જાહેર કર્યા બાદ ઈ-વ્હીકલના વેચાણમાં થયો ડબલ વધારો

અમદાવાદ:  પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગુજરાતમાં ઈ-વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં  ઇ વ્હીકલના વેચાણ ડબલ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ઇ વ્હીકલ ખરીદીને લઈ સબસીડી જાહેર કરી હતી તેની અસર વર્તાઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવા વાહનોના વેચાણમા હજુ પણ વધારો થવાની […]

કોરોનાના સંકટકાળ વચ્ચે પણ જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનના વેચાણમાં 82%ની વૃદ્વિ

કોરોના સંકટ વચ્ચે પણ સ્માર્ટફોનનું ચલણ વધ્યું જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનનું વેચાણ 82 ટકા વધ્યું વેચાણ 82 ટકા વધીને 3.3 કરોડ યુનિટે પહોંચ્યું નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન પણ ભારતમાં સ્માર્ટફોનું ચલણ સતત વધ્યું છે જેની સાબિતી સ્માર્ટફોનના વેચાણ પરથી સ્પષ્ટ થઇ શકે છે. ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના એ જ સમયગાળાની […]

કોરોના કાળમાં લકઝરી કાર અને suvના વેચાણમાં વધારો પણ ટૂ-વ્હીલરમાં ઘટાડો થયો હતો

અમદાવાદઃ કોરોનના કાળમાં લોકોની આવક ઘટી જતાં ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું હતું. ગુજરાતમાંથી મોટાપાયે શ્રમિકોનું સ્થળાંતર થતાં ઉપરાંત ઉંચા પગારદારોના પગારમાં કાપ મુકાવાના લીધે લોકોનું આર્થિક ચક્ર ફરી ગયું હતું. જેના લીધે ઓટોમોબાઇલ ક્ષેત્રને થયેલું નુકસાન અત્યાર સુધીનું સૌથી વધુ મનાય છે. ગુજરાતમાં કારના વેચાણમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટુ-વ્હીલરના વેચાણમાં 48 ટકાનો ઘટાડો […]

ભારતીય રેલવેને ભંગારના વેચાણથી કોરોના મહામારી વચ્ચે રૂ. 4575ની આવક

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ભારતીય રેલવેને પણ વ્યાપક અસર થઈ છે. અનેક મહિનાઓ સુધી રેલ વ્યવહાર બંધ રહ્યાં બાદ કેટલાક નિયંત્રણો સાથે ધીમે-ધીમે રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેથી પેસેન્જરની આવકમાં મોટો ઘટાડો થયો છે. જો કે, વર્ષ 2020-21માં રેલવેને ભંગારના વેચાણથી રૂ. 4575 કરોડની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું […]

ગુજરાતમાં કોરોના ઓછો થતાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો

અમદાવાદઃ   રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સેનિટાઇઝરનું વેચાણ પણ ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં સેનિટાઇઝરના વેચાણમાં 50થી 60 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો […]

ગત મે મહિનામાં વાહનોના વેચાણમાં ઘરખમ ઘટાડો થયોઃ ઓટો સેક્ટરને કોરોનાએ બ્રેક મારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને કારણે ઓટો સેક્ટરને પણ સારૂએવું નુકશાન પહોંચાડ્યું છે.દેશભરમાં વિવિધ સ્થળોએ કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે વાહનોનાં વેચાણને ભારે ફટકો પડયો છે. મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને તાતા મોટર્સ સહિતની અગ્રણી કંપનીઓએ મે મહિનામાં વાહનોનું વેચાણ ઘટયું હોવાનું જાહેર કર્યું છે. દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી મે મહિનામાં 46,555 કાર વેચી શકી […]

કોરોનાની બીજી લહેરમાં જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીને પગેલ હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. તેમજ છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર અને તેની દવાઓ મોંધી હોવાથી લોકોની બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. મહામારીમાં આવક ઓછી હોવાથી લોકો જેનરીક દવા તરફ વળ્યાં છે. એક અંદાજ અનુસાર એક વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code