ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર (SIR) યાદી પ્રસિદ્ધ કરાઈ
ગુજરાતમાં 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી રદ કરાયા 08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરાયુ હવે 18મી જાન્યુઆરી,2026 સુધીમાં મતદારો વાંધા-દાવા રજૂ કરી શકશે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં […]


