1. Home
  2. Tag "Samachar Blog"

જળવાયુ પરિવર્તનની અસર હવે પ્રાણીઓ ઉપર પણ પડી, લીવરને કરી રહ્યું છે ડેમેજ

જલવાયુ પરિવર્તન માત્ર પર્યાવરણની રચનાને જ નહીં પરંતુ જંગલી અને માંસાહારી પ્રાણીઓના મહત્વના અંગો ખાસ કરીને યકૃત (લીવર)ના કાર્યને પણ અસર કરી રહ્યું છે. તાપમાન, વરસાદ અને ખોરાકની સાંકળમાં આવેલા બદલાવના કારણે હવે શિકારી પ્રજાતિઓમાં લિવર ટોક્સિસિટી, ઑક્સિડેટિવ તાણ અને મેટાબોલિક અસંતુલન જેવી સમસ્યાઓ વધી રહી છે.  ફ્રન્ટિયર્સ ઇન એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને નેચર ઇકોલોજી એન્ડ […]

ભાજપના પ્રદેશની નિયુક્તિ, મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે

લાભપાંચમ બાદ પ્રદેશ સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે, જે જિલ્લાઓને મંત્ર મંડળમાં સ્થાન નથી મળ્યુ તેવા જિલ્લાને સંગઠનમાં સમાવાશે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને પરત ફર્યા અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ વિશ્વકર્માની નિયુકિત બાદ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું પુનઃગઠન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક મંત્રીઓને પડતા મુકીને નવા મંત્રીઓનો […]

આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતિક : PM મોદી

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દીવાળીનો પવિત્ર તહેવાર સશસ્ત્ર દળોના જવાનો વચ્ચે ઉજવીને પરંપરા જાળવી રાખી છે. તેઓ ગોવા અને કારવારના દરિયા કિનારે આવેલ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર પહોંચ્યા હતા અને નૌસેનાના જવાનોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ અદ્ભુત છે, આ દૃશ્ય અવસ્મરણીય […]

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5ની દબોચી લીધા, પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા, પૂજારીએ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું, અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને […]

ગુજરાતમાં ઈજનેરી કોલેજોના 200 એડહોક અધ્યાપકોને છૂટા કરી દેવાતા વિરોધ

દિવાળી ટાણે જ કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક અધ્યાપકોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ, એડહોક અધ્યાપકોને ટેકનિકલ શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ આપી, સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી રજુઆત કરવામાં આવી, અમદાવાદઃ રાજ્યમાં 200 જેટલા એડહોક અધ્યાપકોને દિવાળીમાં નોકરી ગુમાવવાના માઠા સમાચાર મળ્યા છે.  વિવિધ સરકારી ઈજનેરી કોલેજોમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત અધ્યાપકોને નોકરીમાંથી એકાએક […]

નેશનલ હાઈવે પર વાસદ અને ઉમેટા બ્રિજ પર સૌરાષ્ટ્ર જતા વાહનોનો એક કિમી ટ્રાફિક જામ

બ્રિજ પસાર કરવામાં 1 કલાકનો સમય લાગતા લોકો અટવાયા, હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્ર જતા ટ્રાફિકમાં વધારો, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્ર જવા બંને પુલ પૈકી એક ફરજિયાત પસાર કરવાની નોબત અમદાવાદઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના હજારો નોકરીયાતો, હીરા ઉદ્યોગના કારીગરો તથા ઉદ્યોગપતિઓ તેમના […]

દ્વારકા, શામળાજી અને અંબાજી સહિત મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યા

દ્વારિકા મંદિરનો 10 કિમી દૂરથી ઝગમગાટ જોવા મળે છે, શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારાયુ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ 10 હજાર દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠયું અમદાવાદઃ  પ્રકાશના પર્વ દીપોત્સવી અને નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના તહેવારોને લીધે તમામ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. જેમાં દ્વારકાના દ્વારકાધિશના મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે […]

વડોદરા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

બે યુવાનો સુરતથી બાઈક પર દિવાળીમાં વતન ઘોઘંબા જઈ રહ્યા હતા, અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોલીસને અકસ્માતની જાણ કરી, હરણી પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી, વડોદરાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે હાઈવે પર બાઈક અને ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતથી […]

અમદાવાદમાં ફટાકડાને લીધે રોડ પર થયેલો કચરો એકઠો કરવા વધુ સફાઈ કામદારો મુકાયા

શહેરના સ્વચ્છ રાખવા 6000 સફાઈ કામદારો તહેવારોમાં પણ ફરજ બજાવશે, AMC દ્વારા રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આગોતરું આયોજન, ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા વગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન કરાશે અમદાવાદઃ શહેરમાં દિવાળીને તહેવારોને લીધે જાહેર રોડ પર સામાન્ય દિવસ કરતા કચરો વધતો હોય છે. જેમાં જાહેર રોડ પર ફટાકડા ફોડવાને લીધે પણ કચરામાં વધારો થયો […]

વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં 7.5 ફુટનો મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં લોકોમાં દોડધામ મચી ગઈ, મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપાયો, વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ વડોદરાઃ શહેરના વિશ્વામિત્રી નદીકાંઠા વિસ્તારમાં આવેલી રહેણાકની સોસાયટીઓમાં અવાર-નવાર મગરો આવી જતા હોય છે. ત્યારે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code