ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા
સુરત, 9 ફેબ્રુઆરી 2026: ઓરિસ્સાના ભૂવનેશ્વર પ્રાણી સંગ્રહાલય દ્વારા સુરત મ્યુનિને એક નર અને બે માદા એમ ત્રણ વાઘની ભેટ અપાતા ત્રણેય વાઘને સુરતના સરથાણા નેચર પાર્ક લાવવામાં આવ્યા છે. ત્રણેય વાઘને 45 દિવસ ક્વોરન્ટાઈનમાં રખાશે. ત્યારબાદ શહેરીજનો સરથાણા નેચર પાર્કમાં વાઘનો નજારો માણી શકશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં […]


