થાનગઢના માટલાંની માગમાં વધારો થતાં તેજી, 5000 શ્રમજીવીઓને મળતી રોજગારી
સુરેન્દ્રનગર, 7 એપ્રિલ 2026: Thangadh’s pottery booms as demand increases ગુજરાતભરમાં થાનગઢના માટલાં જાણીતા છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં ઠંડા પાણી માટે લોકો માટલાંની ખરીદી કરતા હોય છે. ત્યારે ઉનાળામાં માટલાંની માગ વધતા હોય છે. થાનગઢના સિરામિક ઉદ્યોગમાં વ્યાપક મંદી છે. ત્યારે માટલાં ઉદ્યોગમાં તેજી છે. તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી માટલાંનો ઓર્ડર મળતા માટલાં બનાવવાનો […]


