1. Home
  2. Tag "Samachar Samachar"

ગુજરાતના અનેક વિસ્તારમાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકનો સોથ વળી ગયો

અમદાવાદ, 20 માર્ચ 2026: Agricultural crops were damaged due to cyclones ગુજરાતમાં ભર ઉનાળે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. આ અણધારી આફતને લીધે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર સહિત જિલ્લામાં વાવાઝોડા અને માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો તૈયાર […]

અમદાવાદમાં CTM નજીક BRTS બસે સ્કૂટરચાલકને અડફેટે લેતા મોત

અમદાવાદ, 20 માર્ચ 2026: Scooter rider dies after being hit by BRTS bus શહેરના સીટીએમ નજીક બીઆરટીએસ કોરીડોરમાં સ્કુટરને પૂરફાટ ઝડપે આવેલી બીઆરટીએસની બસે અડફેટે લેતા સ્કૂટરચાલક ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું  મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ સ્કૂટરચાલક […]

અમદાવાદના ભદ્રના કિલ્લા સહિત હેરીટેજ સ્થળોનું યુનેસ્કોની ટીમે કર્યું નિરીક્ષણ

અમદાવાદ, 19 માર્ચ 2026: UNESCO team inspects heritage sites યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ઇકોમોસ)નું સંયુક્ત પ્રતિનિધિમંડળ અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવ્યુ છે. આજે યુનેસ્કોની ટીમે શહેરના કોટ વિસ્તારમાં ભદ્રના કિલ્લા સહિત હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. અને હેરીટેજ સ્થળો આસપાસ નિરીક્ષણ કર્યુ હતું. યુનેસ્કોના પ્રતિનિધિ મંડળે આજે શહેરના દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ […]

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો નર્મદે હર’ના જયઘોષ સાથે ભવ્ય પ્રારંભ

રાજપીપળા, 19 માર્ચ 2026: Uttarvahini Narmada Parikrama begins grandly નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આજથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે.  પુણ્ય સલિલા’ મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે […]

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી, બેના મોત

સુરત, 19 માર્ચ 2026: Gas cylinder blast in embroidery factory શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરતનગરના મારૂતિ ચોક નજીક એબ્રોઈડરીના કારખાનામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એબ્રોઈડરીના એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત […]

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

અંબાજી, 19 માર્ચ 2026:  Devotees throng Ambaji on the first day of Chaitri Navratri આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. માતાજીની આરાધના માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આજે માતાજીના દર્શન અને પૂજા-અર્ચન માટે મોટી સંખ્યામાં ભાવિકો ફમટી પડ્યા હતા. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ઘટ્ટ સ્થાપના […]

ખારાઘોડા અને ઝિંઝુવાડાના રણમાં વાવાઝોડાને લીધે સોલાર પેનલો તૂટી પડી

સુરેન્દ્રનગર, 19 માર્ચ 2026: Solar panels collapsed due to storms રાજ્યના હવામાન વિભાગે બે દિવસ વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં વાવાઝોડું ફુકાતા મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર […]

કલોલમાં ઓઈલના ગોદામમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો

કલોલ, 19 માર્ચ 2026: Massive fire breaks out in oil godown  શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત મોડી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડે દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ પર […]

રાજકોટ રેન્જમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19 સામે ગુજસીકોટ દાખલ કરાયો

રાજકોટ, 19 માર્ચ 2026: Gujsikot’ filed against 19 members of a gang of burglars  સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત જુદા જુદા શહેરોમાં ઘરફોડ ચોરી કરતી ખૂંખાર ગેન્ગના 19માંથી 10 આરોપીને પકડી લીધા છે, આ ગેન્ગના 4 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે. જ્યારે બાકીના 5 આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ગેન્ગના તમામ 19 આરોપીઓ […]

હાઈવે પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે રાજકોટ RTOની ડ્રાઈવ, 8 લાખનો દંડ કરાયો

રાજકોટ, 19 માર્ચ 2026: RTO drives against those violating traffic rules on highway ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવરસ્પિડિંગ, ઓવરટેક અને નિયત લેનમાં વાહનો ન ચલાવવાથી થઈ રહ્યા છે. ત્યારે અકસ્માતના બનાવો ન બને તે માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code