1. Home
  2. Tag "Samachar Samachar"

ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી 35 દિવસના ઉનાળું વેકેશનનો પ્રારંભ

9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ તારીખ 9 જૂનથી 2025-26ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર હીટ એન્ડ રન, ટુ વ્હીલર પર જતાં સાસુ-વહુના મોત

ગોંડલ રોડ પર કોરાટ ચોકડી પાસે રાતના સમયે અકસ્માત સર્જાયો જનોઈના પ્રસંગમાંથી બે સ્કૂટર પર પરિવાર ફરત ફરતો હતો ત્યારે સર્જાયો અકસ્માત પિતા-પૂત્રને ઈજા, ટ્રકચાલક ટ્રક સાથે અકસ્માત બાદ ફરાર રાજકોટઃ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોરાટ ચોક નજીક ટ્રકે બે સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર સાસુ […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકનું મોત

જાબુંઆ જીઈબી ફાટક પાસે સર્જાયો અકસ્માત બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાબુઆ જીઈબી ફાટક પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક  યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે […]

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યુપી-બિહાર જતાં પ્રવાસીઓની ભારે ભીડ

ખાસ ટ્રેનો દાડાવીને 17000 પ્રવાસીઓને તેમના વનત મોકલાયા પ્રવાસીઓની ભારે ભીડને લીધે સ્ટેશન પર વધારાની ત્રણ ટિકિટ બારી ખોલવામાં આવી રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જાળવવા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો સુરતઃ ઉનાળાના વેકેશનના પ્રારંભ સાથે સુરત શહેરમાં રહેતા પરપ્રાંતના લોકો પોતાના વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી […]

અમદાવાદ શહેરના પૂર્વના નવા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા મિલકતોની આકારણી કરાશે

એસપી રિંગ રોડ, નિકોલ સહિત 8 વોર્ડમાં 50 લાખથી વધુ મિલકતોનો સર્વે કરાશે એએમસીને પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે નવા વિસ્તારોમાં 4.75 લાખ જેટલી મિલકતો નોંધાય તેવી શક્યતા અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. એએમસીની હદમાં નવી મકાનો બનતા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતોની આકારણી કરવામાં આવતી હોય […]

પંજાબ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ચંદીગઢ : પંજાબ વિધાનસભાએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી હતી. હરિયાણા સાથે પાણી વહેંચણીના વિવાદની ચર્ચા કરવા માટે વિધાનસભાનું આ એક દિવસીય ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રની શરૂઆતમાં, ગૃહના સભ્યોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા […]

મુઘલોના વંશજ હોવાનો દાવો કરીને લાલ કિલ્લાની માંગણી કરનારી સુલતાના બેગમની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહિલાની અરજી ફગાવી દીધી, જેણે મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર II ના પ્રપૌત્રની વિધવા હોવાનો દાવો કર્યો હતો અને લાલ કિલ્લાનો કાયદેસર “વારસદાર” તરીકે કબજો મેળવવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે શરૂઆતમાં અરજીને “ખોટી કલ્પના” અને “પાયાવિહોણી” ગણાવી હતી અને દિલ્હી હાઈકોર્ટના […]

પહેલગામ હુમલા બાદ પીએમ મોદી અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર યથાવત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. એવી અટકળો ચાલી રહી છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભે, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક નૌકાદળ અને વાયુસેનાના વડાઓની બેઠક પછી થઈ હતી. સીસીએસની બેઠકમાં, […]

ગુજરાતના 19 એરપોર્ટ પર એક વર્ષમાં કુલ 1.70 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા

ગુજરાતમાં ચાર આંતરરાષ્ટ્રીય અને 15 ડોમેસ્ટિક એમ કુલ 19 એરપોર્ટ કાર્યરત તબીબી હેતુસર કુલ 58 એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ થઈ મહેસાણા એરસ્ટ્રીપ ખાતે તાલીમ બાદ 155 યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું ગાંધીનગરઃ રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1973થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો […]

ભારતે જમ્મુ-કાશ્મીરમાં અનેક જળાશયોમાં ક્ષમતા વધારવા કાંપ કાઢવાનું શરૂ કર્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. હવે તેની અસર દેખાવા લાગી છે. જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા બંધ દ્વારા પાણી અટકાવવામાં આવ્યું છે. ચેનાબ પરનો બગલીહાર બંધ બંધ કરી દેવામાં આવ્યો છે. બાગલીહાર પ્રોજેક્ટ 2008 માં શરૂ થયો હતો. ત્યારથી, મોટા પાયે કાંપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code