1. Home
  2. Tag "sanction"

કંડલાના દીનદયાળ પોર્ટમાં PPP ધોરણે બિલ્ડ, ઓપરેટર અને કન્ટેનર ટર્મિનલના વિકાસને મંજુરી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે.  રૂ. 4,243.64 નો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે. જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો રૂ. 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ […]

રાજકોટ નજીક નવનિર્મિત હીરાસર એરપોર્ટ પાસે બેટી નદી પર મીની ડેમ બનાવવા મળી મંજુરી

રાજકોટ : શહેર નજીકના હીરાસર એરપોર્ટ પાસે બેટી નદીના પૂલ નજીક રાજકોટવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકો માટે પાણી સંગ્રહ થઇ શકે અને પાણી સમસ્યામાં રાહત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી મીની ડેમ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ ડેમ બનાવવા એક વિઘ્ન પણ હવે દૂર થઇ ગયું છે અને એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓેએ આ […]

રાજકોટ રેલવે ડિવિઝન 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે

રાજકોટઃ રેલવે ડિવિઝન દ્વારા 15 સ્ટેશનો પર સ્ટોલ ઊભા કરીને સ્થાનિર રોજગારીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડકટ્સ યોજના હેઠળ રાજકોટ સ્ટેશન પર ટેરાકોટા માટીના વાસણોના સ્ટોલ 8 મે, 2022 સુધીમાં શરૂ કરાશે. હવે રેલવે બોર્ડ તરફથી મળેલી સૂચના મુજબ, આ યોજના ડિવિઝનના અન્ય સ્ટેશનો પર […]

દેશના 16 હાઈવે અને 9 એક્સપ્રેસ-વે ઉપર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલયે ફેમ ઈન્ડિયા સ્કીમના તબક્કા-II હેઠળ 16 હાઈવે અને 9 એક્સપ્રેસવે પર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે. હાઇવેની બંને બાજુએ દર 25 કિમી પર ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન અને હાઇવેની બંને બાજુએ દર 100 કિમી પર લાંબી રેન્જ/હેવી ડ્યુટી ઇવી માટે ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરવાનું […]

ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી, પણ માત્ર 400 લોકો જ પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષ સુધી બંધ રહેલી ગિરનારની લીલી પરિક્રમાને આખરે લીલી ઝંડી મળી ગઈ છે. કલેક્ટરે યોજેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ લીલી પરિક્રમામાં ભાગ લેવા […]

ગુજરાતઃ 21 નિર્જન ટાપુઓ ઉપર મંજૂરી વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની પશ્વિમ આંતરરાષ્‍ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્‍લો છે. જિલ્‍લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્‍થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્‍ધાળુઓ અવર જવર કરતા […]

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી […]

કર્ણાટકમાં ગૌહત્યા સામેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ગૌ હત્યાને રોકવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વટહુકમ ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કર્યાં છે. જેથી હવે રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગેરકાયદે પરિવહન કરનારાઓને પકડીને આસરી સજા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, […]

કર્ણાટકમાં ગૌહત્યા વિરોધી વટહુકમ મંજૂર

મુંબઈઃ કર્ણાટક વિધાનસભામાં ગૌ હત્યા વિરોધી વટહુમક પસાર કરવામાં આવ્યો હતો. હવે તેને મંજૂરી માટે રાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. વિધાનસભામાં હોબાળા વચ્ચે ગૌહત્યા અટકાવવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલનો વિરોધ વ્યક્ત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર કર્યો હતો. આ બિલનું સત્તાવાર નામ બદલીને કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ-2020 રાખવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code