1. Home
  2. Tag "Sankatmochan Hanumanji"

સંકટમોચન હનુમાનજીના 7 સિદ્ધ મંદિરો કે જ્યાં દરરોજ થાય છે નવા ચમત્કારો

પવનસુત હનુમાનનો મહિમા અપરમપાર છે. એકવાર જે ભક્ત પર બજરંગબલીની કૃપા વરસી જાય તો તેની બધા કષ્ટો દૂર થઈ જાય છે. એ માણસને ભય સતાવતો નથી. ભૂત અને પિશાચ તેની નજીક પણ આવતા નથી. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દર મંગળવારે વ્રત રાખે છે અને મંદિરમાં જઈને બજરંગબલીની પૂજા કરે છે અને બુંદીના લાડુ ચઢાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code