1. Home
  2. Tag "sanskrit news"

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

વેરાવળ, 10 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યું છે. આ દ્વિ-દશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પાતંજલ યોગભવનમાં યોજાશે. શ્રી સોમનાથ સંસ્કૃત […]

દેશના એક માત્ર સંસ્કૃત સમાચાર પત્ર ‘સુધર્મા’ ના સંપાદક સંપત કુમારના નિધનને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

સંસ્કૃત સમાચાર પત્રના સંપાદક સંપત કુમારનું નિધન પીએમ મોદી અને અમિત શાહ એ શોક વ્યક્ત કર્યો   દિલ્હીઃ- સમગ્રદેશ ભરમાં માત્ર એક સંસ્કૃત ભાષામાં સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવે છે,જેનું નામ છે સુઘર્મા, આ સમાચાર પ્ચ્રના સંપાદક વી.કે સંપત કુમારનું નિધન થતા દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ  વિતેલા દિવસને બુધવારે દુખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code