1. Home
  2. Tag "Sant Sarovar"

ગાંધીનગરમાં સંત સરોવર 90 ટકો ભરાયો, સાબરમતી નદીમાં જળસ્તર વધવાની શક્યતા

ગાંધીનગરમાં સાબરમતી કિનારે ન જવા લોકોને અપીલ, શહેરના ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ કરાયો, પાણીનું સ્તર વધશે તો સંત સરોવરના દરવાજા ખોલાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સારા વરસાદને કારણે તેમજ સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સંત સરોવર ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. અને પાણીની આવક થઈ રહી છે. અને ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવાની […]

ગાંધીનગરમાં સંત સરોવરના ત્રણ દરવાજા ખોલાયા, સાબરમતી નદીમાં 1097 ક્યુસેક પાણી છોડાયું

સંત સરોવરમાં પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક, ધોળશ્વર, રાંદેસણ, રાયસણ, ભાટ, કોટેશ્વર સહિતના ગામોને પણ એલર્ટ કરાયા, સંત સરોવરમાં જળસપાટી 55.40 મીટરે પહોંચી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં સારોએવો વરસાદ પડ્યો છે. અને સાબરમતી નદીના ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ગાંધીનગરના સંત સરોવર […]

ગાંધીનગરમાં સંત સરોવર છલોછલ ભરાવાની તૈયારીમાં, 14 ગામોને એલર્ટ કરાયા

ઉપરવાસમાં વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની સપાટી વધી, સરોવરમાં પ્રતિ કલાકે 2095 ક્યુસેક પાણીની આવક, ગાંધીનગરઃ શહેરના સાબરમતી નદી અને સંત સરોવરમાં પાણીની ભારે આવક થતાં તેના કમાન્ડ એરિયામાં આવતાં 14 ગામોમાં ગાંધીનગર મામલતદાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંત સરોવર છલોછલ છલકાવવાની તૈયારીમાં છે. નદીકાંઠાના ગામોમાં કોઈ દુર્ધટના ન સર્જાય તેને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code