પીએમ મોદીએ દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધન પર શોક વ્યક્ત કર્યો
શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો દ્વારકા:દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા.તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા.સ્વરૂપાનંદ સરસ્વતીને હિંદુઓના સૌથી મહાન ધર્મગુરુ માનવામાં આવતા હતા.થોડા દિવસો પહેલા સ્વરૂપાનંદ સરસ્વતીએ તેમનો […]