અમદાવાદના સરખેજમાં જુની અદાવતમાં બે જુથ બાખડી પડતા એકનું મોત, ત્રણ ઘવાયા
અમદાવાદ, 18 માર્ચ 2026: Two groups clash over old enmity શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં ગઈ રાત્રે જૂની અદાવતને લીધે બે જૂથો બાખડી પડ્યા હતા. સામસામે મારામારીમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને […]


