PM મોદી આવતી કાલે 318 કિમી લાંબી સરયુ નહેર યોજનાનું ઉદ્ધાટન કરશે – રાજ્યના 9 જીલ્લાઓને તેનો લાભ મળશે
પીએમ મોદી આવતી કાલે સરયુ નહેરનું ઉદ્ધાટન કરશે આ નહેરથી 9 જીલ્લાઓને પાણીનો થશે ફાયદો લખનૌઃ- દેશભરમાં દેશના ગામેગામ સુધી પાણી પહોંચે તે માટે કેન્દ્રની સરકાર સતત પ્રયત્નશીલ રહે છે, આજ હેતુંથી ઉત્તર પ્રદેશમાં પણ સરયુ નહેર યોજનાનો પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 11 ડિસેમ્બરે બહરાઈચ, શ્રાવસ્તી અને […]