1. Home
  2. Tag "Sasangir and Diu"

યાત્રાધામ સોમનાથ, સાસણગીર અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યાં,

વેરાવળઃ રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.  દર વર્ષે નાતાલા-થર્ટી ફસ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યાંમાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ આવતા હોય છે. યાત્રાઘામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ નવા વર્ષના પ્રારંભ સુધી  સતત પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળ્યો છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code