1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે નવા સત્રથી દરેક પરીક્ષાને લોકો ઓનલાઈન જોઈ શકશે

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ ફરીવાર કરારી અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં 72 જગ્યાઓ માટે 599 જેટલી અરજીઓ મળી છે. આ વખતે ભરતીમાં કોઈ વિવાદ ન થાય તે માટે ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. અને કરારી અધ્યાપકોની ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ન યોજાતા 6 સભ્યો 22મી મેના રોજ સભ્યપદ ગુમાવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હજુ જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ આ મામલો ગુરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે. અને હાઈકોર્ટમાં 6થી જુનની મુદત પડી છે. સોરાષ્ટ્ર યુનિ. સેનેટની મુદત 22મી મેના રોજ પુરી થાય છે. એટલે 22મી મેથી 6 સભ્યો પોતાનું સભ્યપદ ગુમાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજવા મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા સેમેસ્ટરની 21 એપ્રિલથી પરીક્ષા

21 એપ્રિલથી શરૂ થશે છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા 60 હજારથી વધુ વિદ્યાર્થીઓની લેવાશે પરિક્ષા બીજા, ચોથા, છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા રાજકોટ:હાલમાં ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ ચાલી રહી છે. સાથે જ યુનિવર્સિટીની પણ પરિક્ષા ચાલી રહી છે,ત્યારે સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 એપ્રિલથી છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા શરૂ થઇ રહી છે. 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપવાના […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ સર્જનાત્મતામાં એકતા અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેશે

રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્જનાત્મતામાં એકતા શિર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં જોડાવવા માટે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સમગ્ર ભારત વર્ષમાં “Unity in […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિયુક્તિ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે. પણ કમિટીએ હજુ ભલામણ કરી ન હોવાથી આખરે યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે. ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિયુક્તિ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશ ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારમે શિક્ષણ પર વિપરિત અસર પડી છે. ગત વર્ષે શાળાઓના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેવી રીતે કોલેજોના વિદ્યાર્થીઓને તેમના અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમાં પણ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી પરીક્ષા લેવા જઈ રહી છે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો હંગામી ચાર્જ લેવા માટે ડીન વચ્ચે ચાલતું લોબીંગ !

રાજકોટઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ઘણીબધી યુનિવર્સિટીઓના કુલપતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ઘણી યુનિવર્સિટીમાં તો કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટી પણ બનાવવામાં આવી નથી. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ માટે સર્ચ કમિટી નીમી દેવાતા કમિટીએ તેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડૉ. નીતિન પેથાણીની ટર્મ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ […]

કોરોનાના કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય,પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે

કોરોનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાશે શિક્ષણમંત્રી અને રાજ્યપાલ રહેશે ઉપસ્થિત રાજકોટ:કોરોનાને કારણે મોટાભાગના કામ અત્યારે ઓનલાઈન થવા લાગ્યા છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવને પણ લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પદવીદાન પણ મુલત્વી રખાશે

રાજકોટઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ ચાલુ માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવનને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પદવીદાન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code