1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી,  ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભગવત્ ગીતા, વેદિક ગણિત સહિત 10 સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કર્યા

રાજકોટઃ ગુજરાતમાં શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ નોન કાઉન્સિલ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચલાવતી સંલગ્ન કોલેજોમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમના બાસ્કેટમાં નવા 10 કોર્સ ઉમેર્યા છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ, ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ, ભારતીય નારી રત્નો, ભારતીય ઉદ્યોગપતિઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર પ્રોફેસરે કવિતા લખતા કૂલસચિવે ફટકારી નોટિસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટીનું ખટપટી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રોજબરોજ નવા વિવાદો સર્જાતા જાય છે. તાજેતરમાં આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી વ્યક્ત […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી 18 ટકા ‘GST 6 વર્ષની ગણતરી કરીને વસુલાશે

રાજકોટઃ ગુજરાતમાં કોલેજો પાસેથી વિવિધ સેવાઓ પર વર્ષ 2017થી 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજો પાસેથી જીએસટી વસૂલવાનું ભૂલી ગઈ હતી. અને ઓડિટ દરમિયાન પણ આ ક્ષતિ ધ્યાનમાં આવી નહોતી. દરમિયાન 7 વર્ષ બાદ જીએસટી વસુલવાનું યાદ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલ્યો છે. હવે કોલેજોએ 2027થી 2023 સુધીનો […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારની મંજુરી બાદ કરાર આધારિત આસિ. પ્રોફેસરોની ભરતી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. નવા શૈક્ષણિક સત્રને હવે મહિનો ય બાકી રહ્યો નથી. ત્યારે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં આસિ. પ્રોફેસરોની અનેક જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત 60થી વધુ આસિસ્ટન્ટ પ્રોફેસરોની મુદત ગત તારીખ 14 મેના રોજ પૂર્ણ થઇ ગઈ છે. આ કરારી પ્રોફેસરની જગ્યા માટે ફરીથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવા માટે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી પહેલા સંલગ્ન કોલેજો પાસેથી સ્ટાફની વિગતો મંગાવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની મુદત તો ક્યારની પુર્ણ થઈ ગઈ છે.હવે સેનેટની ચૂંટણી યોજવાના ચક્રો ગતિમાન થયા છે. સેનેટની ચૂંટણી માટે ઘણા દાવેદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણીની તૈયારી શરૂ કરી હોય એમ સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર મોકલી ટીચિંગ સ્ટાફની વિગતો આગામી તારીખ 31 મે સુધીમાં મોકલી આપવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભીમાણી વિવાદોમાં ઘેરાયા બાદ હવે વિદાય નક્કી !

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ભીમાણી ઘણા સમયથી વિવાદોમાં ઘેરાતા રહ્યા છે. અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોએ વિવાદ ઊભો કર્યો છે. યુનિમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો, કેટલાક પ્રાધ્યાપકો, અને વહિવટકર્તાઓ વચ્ચે જ વૈમનસ્ય ચાલી રહ્યું છે.  તેથી એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે.  જેમાં કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા B A , B COM, સેમે-2 સહિતની પરીક્ષાનો પ્રારંભ, પ્રશ્નપત્રો ઓફલાઈન મોકલાયા

રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બીકોમ સેમેસ્ટર-2 સહિત વિવિધ વિદ્યાશાખાના  67494 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 25મી  એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16653 વિદ્યાર્થી અને એક્સટર્નલના 4014 વિદ્યાર્થી, બી.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16496 વિદ્યાર્થી અને એક્સટર્નલના 831, એમએ ઓલ સેમેસ્ટર-2ના એક્સટર્નલના 3326 વિદ્યાર્થી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code