ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાની અનોખી પહેલ, સિવિલ હોસ્પિટલમાં પારણું રાખાયું
ગાંધીનગર: અમદાવાદમાં ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પારણું રાખવામાં આવ્યું છે. અહી નવજાત શિશુઓને દત્તક લેવામાં આવશે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવશે. ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ લગાવ્યો છે. આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે, જેમના માતા-પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે. […]