સાયલા માર્કેટિંગ યાર્ડમાં જીરૂની મબલખ આવક, સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી
ઝાલાવાડમાં નર્મદાની કેનાલથી સિચાઈનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો જીરાના 20 કિલોના રૂપિયા 4100 સુધીના ભાવ બોલાયા જીરૂ ઉપરાંત એરંડા અને વરિયાળીની આવકમાં પણ વધારો સુરેન્દ્રનગરઃ જિલ્લાની સુકી ધરાને નર્મદાના નીર મળતા જિલ્લો નંદનવન સમો બની રહ્યો છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે […]