1. Home
  2. Tag "scholarship exam"

ધોરણ 6 અને 9ના વિદ્યાર્થીઓ માટે 26મી એપ્રિલે લેવાશે શિષ્યવૃતિની પરીક્ષા

શિષ્યવૃતિ પરીક્ષા માટેના આવેદનપત્રો 6ઠ્ઠી એપ્રિલ સુધી ઓનલાઈન ભરી શકાશે ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પ્રથમ વિભાગમાં ભાષા અને સામાન્ય જ્ઞાન, બીજા વિભાગમાં ગણિત અને વિજ્ઞાનની કસોટી લેવાશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાના ધોરણ 6 અને માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી શિષ્યવૃતિ માટેની પરીક્ષા આ વખતે આગામી તા. 26મી એપ્રિલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code