ગાંધીનગરના માધવગઢની શાળાની દીવાલ પડતા બાળકનું મોત, ગ્રામજનો રોષે ભરાયા
ગાંધીનગર, 19 એપ્રિલ 2026: Child dies after school wall falls જિલ્લાના માધવગઢમાં શુક્રવારે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહ નામના બાળકનું મોત નિપજતા ગ્રામજનો તંત્ર સામે રોષે ભરાયા છે. બાળકના મોત બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે […]


