અમદાવાદમાં નવા સત્રના પ્રારંભ પહેલા 700 જેટલી શાળાના આચાર્યો ફાયર સેફ્ટીના પાઠ ભણ્યા
અમદાવાદ: રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ સરકારી વિભાગો ફાયર સિસ્ટમને લઈને સજાગ બની રહ્યા છે. રાજ્યમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બાળકોની સલામતી માટે સ્કુલવાનોની ચેકિંગ માટે સરકારે આદેશ આપી દીધા છે, ઉપરાંત તમામ સ્કૂલોને ફાયર એનઓસીની તપાસ કરવામાં આવી રહી છે. શાળાઓમાં કોઈ આકસ્મિક આગની ઘટના બને તો ત્વરિત કેવી […]