1. Home
  2. Tag "schools"

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

શાળાઓ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી, નાના ભૂલકાઓનું કુમ કુમ તિલકથી સ્વાગત કરાયું, કેટલીક શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળી અમદાવાદઃ ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. શાળાઓ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી હતી. શાળાઓમાં નાના ભૂલકાનું કુમ કુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું. ઉનાળાના […]

ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી 35 દિવસના ઉનાળું વેકેશનનો પ્રારંભ

9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ તારીખ 9 જૂનથી 2025-26ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. […]

ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે એવી શાળાઓને પ્રિ-પ્રાયમરી વર્ગોની મંજુરી આપવા માગ

રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી તમામ શાળાઓમાં મેદાન, ફાયર એનઓસી, સહિતની સુવિધા છે બાળકોને બાલમંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્થળે શિક્ષણ મળી રહે એવો ઉદેશ્ય અમદાવાદઃ રાજ્યમાં  છેલ્લા ઘણા સમયથી પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિ પ્રાયમરી સ્કૂલોમાં ફાયર સેફ્ટી તેમજ ભાડાના મકાન હોય તો ભાડા […]

શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં ધરણાં

ઉમેદવોરે કાયમી ભરતીની કરવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખશે વ્યાયમ શિક્ષકોની કરાર આધારિત ભરતી સામે વિરોધ ગાંધીનગરમાં સેક્ટર-11ના રામકથાના મેદાનમાં ઉમેદવારોએ મોરચો માંડ્યો ગાંધીનગરઃ રાજ્યમાં શાળાઓમાં ખેલ સહાયકની ભરતીની જાહેરાત કરતા વ્યાયમ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ ઉઠ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કાયમી વ્યાયમ શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત ખેલ સહાયકોની […]

દિલ્હી-એનસીઆરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સૌ પ્રથમ પૂર્વ દિલ્હીના મયુર વિહાર ફેઝ 1 માં સ્થિત શાળાને ધમકી મળી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એલર્ટ મોડમાં આવી અને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના મયુર વિહાર ફેઝ 1 માં સ્થિત એલ્કોન પબ્લિક સ્કૂલને આજરોજ સવારે બોમ્બથી […]

વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ વડોદરામાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઇપલાઇનમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ શુક્રવારે સવારે 4 વાગ્યે આવ્યો. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ટીમ […]

ન્યૂ યોર્કની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંતર્ગત, આગામી શૈક્ષણિક વર્ષથી, ન્યૂ યોર્ક રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ પોતાના સેલફોન છોડી દેવા પડશે. ગવર્નર હોચુલની આ યોજના માટે ધારાસભ્યોની મંજૂરીની જરૂર પડશે અને આ યોજના શાળાઓના વિદ્યાર્થીઓને વર્ગખંડ, લંચ અને હૉલવેમાં તેમના ફોન અને […]

ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં

ગાંધીનગરઃ અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે કોઇપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દેવી અને રિઝલટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે. આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા […]

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીના કારણે નોઈડામાં પણ શાળાઓના સમય બદલાયા

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીને કારણે હવે નોઈડામાં પણ શાળાઓનો સમય બદલાઈ ગયો છે. આગામી આદેશો સુધી ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા ગાઝિયાબાદ અને દિલ્હીને લઈને પણ નવો ઓર્ડર આવ્યો છે. દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં અભ્યાસ  વધતા મુસાફરી પ્રતિબંધોને કારણે, ગુરુવારથી દિલ્હીમાં હાઇબ્રિડ (ઓફલાઇન અને ઓનલાઇન) મોડમાં […]

ગુજરાતઃ પાંચ વર્ષમાં 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું

ગાંધીનગરઃ વિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code