કચ્છના અખાતમાં સમુદ્રી ગાયના અસ્તિત્વ સામે જોખમઃ IITના વૈજ્ઞાનિકોએ કરેલું સંશોધન
ભૂજઃ ગુજરાતના કચ્છના અખાતમાં સમુદ્રી ગાય સામે ખતરો ઊભો થયો છે. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં મળેલા સમુદ્રી ગાયોના જીવાશ્મિ પર શોધ કરી રહેલા આઈઆઈટી રૂરકીના પ્રાધ્યાપક સુનીલ વાજપેયી, તેમના સહયોગી અને વિદ્યાર્થીઓના અધ્યયનના આધારે આ તારણ આપ્યું હતું કે, ડુગોંગ કચ્છની ખાડી સહિત ચાર અખાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે. સંશોધનમાં બહાર આવેલા તારણો […]