1. Home
  2. Tag "second day"

અમરનાથ યાત્રા : જમ્મુથી બીજા દિવસે પણ સ્થગિત, ફક્ત બાલતાલની ગુફા તરફ જવાની છૂટ

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે જમ્મુથી ખીણ સુધીની અમરનાથ યાત્રા સ્થગિત રહી. યાત્રાળુઓને ફક્ત બાલતાલ બેઝ કેમ્પથી જ પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, જે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધ્યક્ષ પણ છે, તેમણે ગુરુવારે યાત્રાળુઓની સંખ્યા 4 લાખને વટાવી જતાં કહ્યું હતું કે, “બાબા અમરનાથ અશક્યને શક્ય […]

પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના

નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]

ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે બીજો દિવસ

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આયોજિત બે દિવસીય ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે (સોમવાર) બીજો દિવસ છે. થોડા સમય બાદ ફરી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થશે. ગઈકાલે રવિવારે (7 જુલાઈ) સૂર્યાસ્ત બાદ રથયાત્રાને અટકાવી દેવામાં આવી હતી. રવિવારે બપોરે, હજારો લોકોએ પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડીચા મંદિર તરફ વિશાળ રથ ખેંચ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code