1. Home
  2. Tag "security forces"

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જમ્મુના સિધરા વિસ્તારમાં બની ઘટના  ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. […]

ઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા,એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા

રાંચી: ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે.આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા.પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી અંજની અંજને ગુપ્ત માહિતી […]

જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોને મળી સફળતા,4 આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસમાં સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું હતું. આ સિવાય મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે. ADGP કાશ્મીરે કહ્યું કે, શોપિયાંના દ્રાસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું ઓપરેશન,કુલગામમાં જૈશના બે આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે,સુરક્ષા દળોને કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે,ઘેરાયેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓને સુરક્ષા દળોએ […]

J-K: બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓની ધરપકડ કરી, ઘણા હથિયારો પણ મળી આવ્યા

શ્રીનગર:ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.તેમની પાસેથી પિસ્તોલ, ચાઈનીઝ મેડ ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે.પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે,ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી છે. બંનેએ […]

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અથડામણમાં એક નાગરિકનું મોત જમ્મુ અને કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીર: બારામુલામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ,સુરક્ષા દળોએ બે આતંકીઓને ઘેરી લીધા

બારામુલામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકીઓની મળી હાજરી સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં શનિવારે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ.જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર શરુ છે.પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code