સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાનો તરખાટ,પાંજરા મુકાયા છતાં દીપડો પકડાતો નથી
ભાવનગરઃ જિલ્લામાં સિંહ અને દીપડાંની વસતી વધી રહી છે. જેમાં છેલ્લા પંદર વીશ દિવસથી સિહોર પંથકમાં સિહોરી માતાના મંદિર સુધી દીપડાનો પરિવાર ધામા નાખીને પડયો છે અને હવે છેક શહેરના રહેણાંકી વિસ્તારમાં અવાર-નવાર પહોંચી જતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો મંગળવારે જ સિહોરના પ્રગટનાથ ઢાળ પાસે ડુંગરમાં ઘાંચીવાડ પાસે દીપડો અને દીપડીએ દેખા દીધી હતી.લોકોને […]