લો બોલો, રસ્તાના રિપેરિંગમાં તંત્રના ઠાગાઠૈયાથી કંટાળેલી પ્રજાની મદદે આવી પોલીસ, સ્વખર્ચે કરાવ્યો માર્ગ રિપેર
મુંબઈઃ આંધ્રપ્રદેશના વિજયવાડામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરીને રસ્તો રિપોરિંગ કરવા માંગણી કરી હતી. જો કે, તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન પોલીસ વાહન ચાલકોની મદદ આવી છે. એટલું જ નહીં પોલીસે પોતાના ખર્ચે રસ્તો રિપોરીંગ કરાવ્યો હતો. પોલીસની આ […]