1. Home
  2. Tag "Self-reliant India"

ભારત એક રાષ્ટ્ર તરીકે ‘આત્મનિર્ભર ભારત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ 62મા નેશનલ ડિફેન્સ કોલેજ કોર્સના ફેકલ્ટી અને કોર્સ સભ્યોએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે સુરક્ષા એ એક શબ્દ છે જેનો ઉપયોગ આપણે આપણી વાતચીતમાં વારંવાર કરીએ છીએ. પરંતુ તેની વ્યાપક અસરો છે. છેલ્લા દાયકાઓમાં તેનું અર્થઘટન ખૂબ જ વિસ્તર્યું છે. જે માત્ર […]

આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. […]

આત્મનિર્ભર ભારતઃ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને […]

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, […]

ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, રાજ્ય મંત્રી, (રસાયણ અને ખાતર અને નવા મંત્રાલય) ભગવંત ખુબાની હાજરીમાં “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022” : ઉદ્યોગ અને એકેડેમિયા સિનર્જી નવીકરણ ઊર્જા) પર સેમિનારનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક […]

મોદી સરકારની નારીશક્તિને મોટી ભેટ- આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વઘુ જોડાય તે હેતુસર 1625 કરોડની રકમ ફાળવાઈ

પીએમ મોદીએ મહિલાઓને આપી મોટી ભેટ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જોડાવાના  હેતુથી 1625 કરોડની રકમ ફાળવી   દિલ્હીઃ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ મહિલાઓને ખાસ ભેટ આપી છે, આજે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમ જોડાયા હતા, આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે  એક મોટી રકમની જાહેરાત કરી છે. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ રુપિયા […]

આત્મ નિર્ભર ભારતની સફળતા – શસ્ત્રોની આયાતમાં 33 ટકા ઘટાડો નોંધાયો

આત્મ નિર્ભર ભારતની સફળતા શસ્ત્રોની આયાતમાં નોંઘાયો ઘટાડો દિલ્હી – ભારતમાં 2011 – 15 અને વર્ષ 2016-20ના સમયગાળા દરમિયાન વિદેશથી મંગાવવામાં આવતા શસ્ત્રોમાં 33 ટકાનો ઘટાડો થયો છે.ખાસ કરીને રશિયા અને અમેરિકા પાસલેથી મંગાવવામાં આવતા શસ્ત્રોમાં હવે નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે,દેશમાં આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ઘરેલું રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપતા આત્મ નિર્ભર ભારતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code