1. Home
  2. ગુજરાતી
  3. આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના
આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. આવા પ્રસંગ્રે ભારત સરકારે આઝાદીના અમૃત મહોત્સવની સફળ સમાપ્તી માટે પણ શુભકામનાઓ પાઠવું છું. જે ભારતની આઝાદીના 75 વર્ષને ચિહ્નિત કરવા માટે વર્ષ સુધી ચાલનારો ઉત્સવ છે.

ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હૈદરાબાદ ભવનમાં બંને મહાનુભાવો વચ્ચે વિવિધ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code