આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. […]