અમદાવાદમાં શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજીનો સન્માન સમારોહ
અમદાવાદઃ શહેરના અધ્યાત્મ મંદિર થલતેજ ખાતે આગામી તા, 31મી માર્ચને શુક્રવારે સાંજના 5 વાગ્યે અનંત શ્રી વિભૂષિત દ્વારકા, શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનો સન્માન સમારોહ યોજાશે. આ અંગે અધ્યાત્મ વિદ્યામંદિર તત્વતીર્થના અધ્યક્ષ સ્વામી શ્રી વિદિતાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે, અનંત શ્રી વિભૂષિત દ્વારકા, શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ […]