સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતનાગોદરનું મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન
સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ મોહન એમ શાંતનાગોદરનું અવસાન મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા ફેફસામાં સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી હતા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે કોરોનાએ અત્યાર સુધી કેટલાય લોકોના જીવ લીધા છે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતાનાગોદરનું શનિવારે મોડી રાત્રે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. સૂત્રો […]