1. Home
  2. Tag "Shikhar"

પાવાગઢઃ મહાકાળી માતાજી મંદિરના શિખર ઉપર પાંચ સદી બાદ ધ્વજા ફરકાવાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર આજે પાંચ સદી બાદ અને આઝાદીના 75 વર્ષ પઢી ધ્વજા ફરકતી થઈ હતી. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શ્રી કાલિકા […]

પાવાગઢના મહાકાળી મંદિરની કાયાપલટ, સોનાથી મઢેલા શિખર પર ધ્વજા ચડાવશે PM મોદી

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18મીને શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાત લીધા બાદ યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે. સુપ્રસિદ્ધ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના શિખરને સોનાથી મઢાશે, ટ્રસ્ટ દ્વારા કરાયો નિર્ણય

વેરાવળ : સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરના ગર્ભગૃહ સહિતના અનેક ભાગોને સુવર્ણ મઢીત કરાયા છે. ત્યારે હવે મંદિરના ટોચના શિખરને સુવર્ણ મઢીત કરવા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના શીખર સમાન ટોચને સુવર્ણ મઢીત કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં […]

પ્રચંડ વાવાઝોડા સામે સોમનાથ મહાદેવ મંદિરના શીખર પરની ધજા-ત્રિશુલ અડિખમ

તાઉ-તે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. 40 હજારથી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે તો 1081 વીજ થાંભલા ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર રોડ બ્લોક થઈ ગયા છે. પરંતુ કહેવાય છે ને કુદરત આગળ કોઈનું ચાલતું નથી. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code