1. Home
  2. Tag "shiv sena"

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં

મુંબઈઃ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ મતદાન કર્યું હતું. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનામાં આંતરીક વિવાદ વચ્ચે એકનાથ શિંદે અને તેમના સમર્થકોએ ભાજપ […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં […]

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ […]

થાણે નગર નિગમઃ શિવસેનાના 67 પૈકી 66 કોર્પોરેટરોએ ઠાકરેનો સાથ છોડી શિંદેજૂથમાં જોડાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ભાગ પડી ગયા હોય ઉદ્ધવ ઠાકરેના હાથમાં સત્તા સરકી ગયા બાદ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યાં છે. 55 પૈકી 38 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમજ અનેક સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ત્યારે હવે ધીમે-ધીમે કાર્યકરો અને નેતાઓ પણ ઠાકરેનો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. થામે […]

શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગતા અંતર વધતું હતુંઃ શિંદેજૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે રાજીનામું આપ્યા બાદ શિંદેજૂથ અને ભાજપ સાથે મળીને સરકાર બનાવવા આગળ વધી રહ્યાં છે. દરમિયાન શિંદેજૂથએ કોંગ્રેસ અને એનસીપી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિવસેનાના ધારાસભ્યો કરતા ઉદ્ધવ ઠાકરેને શરદ પવાર વધુ અંગત લાગવા લાગ્યા હતા જેથી […]

મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત પણ કરી હતી.આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી દીધુ. અમારી સરકારે સતત લોકો માટે કામ કર્યું. તેમણે કહ્યું કે, ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ નથી. કોની […]

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે […]

ઠાકરે સરકારની મુશ્કેલી વધીઃ શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીટ સંકટ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન શિંદે ગ્રુપે કોર્ટમાં અરજીમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર બહુમત ગુમાવી ચુકી છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. મહારાષ્ટ્રની જનતા અને રાજકીય પાર્ટીઓની નજર સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર મંડાયેલી છે. કેસની હકીકત અનુસાર […]

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શાબ્દીક યુદ્ધઃ શિંદે ગ્રુપના મહાવિકાસ અઘાડી ઉપર પ્રહાર

મહારાષ્ટ્ર (મહારાષ્ટ્ર)માં શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર પક્ષના ધારાસભ્યોનું જૂથ આસામના ગુવાહાટી શહેરમાં છે. બીજી તરફ રાજનીતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના પર એકનાથ શિંદેએ પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. એકનાથ શિંદેએ ટ્વીટ મારફતે સંજય રાઉતને ટેગ કરીને કહ્યું છે કે, બાળાસાહેબ ઠાકરેની શિવસેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code