1. Home
  2. Tag "Shiva Jyoti Arpan"

ઉજ્જૈનમાં ગુડી પડવા નિમિત્તે “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે

ભોપાલઃ ઉજ્જૈનમાં 9મી એપ્રિલે ગુડી પડવા નિમિત્તે આયોજિત “શિવજ્યોતિ અર્પણ” દીપ ઉત્સવ કાર્યક્રમમાં 27 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાં ક્ષિપ્રા નદીના તમામ ઘાટ પર 25 હજાર સ્વયંસેવકો, 200થી વધુ સામાજિક સંસ્થાઓ, NSS, NCCના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય લોકો સાથે મળીને દીપ પ્રગટાવશે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ સંદર્ભે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ઉજ્જૈનમાં કાર્યક્રમ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code