1. Home
  2. Tag "SHIVAJI JAYANTI"

શિવાજી જયંતિ: શિવાજી મહારાજ હિંમત અને લડાયક કુશળતા માટે હતા જાણીતા

9 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જંયતિ ઉજવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો […]

JNUમાં ફરી એકવાર વિવાદઃ શિવાજી જ્યંતિની ઉજવણીમાં વિદ્યાર્થી નેતાઓ વચ્ચે અથડામણ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ડાબેરીઓએ જેએનયુ સંકુલમાં શિવાજી જ્યંતિની ઉજવણીમાં હંગામો મચાવ્યો હતો. તેમજ શિવાજીની પ્રતિમા ઉપર લગાવેલી હાર ઉતારીને પ્રતિમા ફેંકી દીધો હોવાનો આક્ષેપ એબીપીએએ કર્યો હતો. જો કે, ડાબેરીઓએ તમામ આક્ષેપોને ફગાવ્યાં હતા. શિવાજી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરીઓના કાર્યકર્તાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code