1. Home
  2. Tag "Shobhayatra"

અમદાવાદમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે,

અમદાવાદઃ શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. શહેરના તમામ રામ મંદિરોમાં પૂજા-પાઠ હવનનું વિશેષ આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં રામ શોભાયાત્રા નીકળશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, […]

અમદાવાદમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પંરાગત ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાદ યોજાયેલા ધર્મ સંમેલનમાં  વિવિધ સાધુ-સંતો, મહંતો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને […]

અંબાજીમાં શંભુ પંચ દશનામ અખાડાના સાધુ સંતોની શોભાયાત્રા નીકળી, કોટોશ્વરમાં શાહી સ્નાન કર્યું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે  શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, નાગા બાવાઓ સહિતના ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી. ભવ્ય શોભાયાત્રામાં સાધુ સંતો અને નાગાબાવાઓ વિશાળ સંખ્યામાં હાથોમાં ધજાઓ લઈને નાચતા ગાતા અને હર હર ભોલેના નાદ સાથે અંબાજીના ગામમાં ઉત્સાહપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code