1. Home
  2. Tag "silent"

‘બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર પર આખું વિશ્વ કેમ મૌન છેઃ ભૂતપૂર્વ USCIRF ચીફ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારતમાં ભારે રોષ છે. નવાઈની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં માનવાધિકારના ધ્વજવાહક એવા અમેરિકાએ હજુ સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા માટેની ટોચની સંસ્થાના ભૂતપૂર્વ વડાએ પોતે આ અંગે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ […]

દેશમાં હિન્દુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે તેના વિશે રાહુલ ગાંધી કેમ કંઇ બોલતા નથીઃ ગીરીરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું, “દેશમાં ઘણી જગ્યાએ પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે.” […]

મૌન રહેવું આરોપીનો મૂળભૂત હક: એનઆઈએને ઠપકો આપીને હાઈકોર્ટે કસ્ટડી વધારવાનો કર્યો ઈન્કાર

હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીની કેવી પણ પૂછપરછ હોય અથવા તપાસના મામલામાં ચુપ રહેવાનો અધિકાર બંધારણ હેઠળ સુરક્ષિત તેનો એક મૂળબૂત અધિકાર છે. તેની સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ એજન્સી આ કારણથી અન્ય અરજી આપીને આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરી શકે નહીં. કોર્ટે એક મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન […]

જીવનમાં વધારે સમય મૌન રહેવાના ફાયદા છે અદભૂત,જાણો

મૌન રહેવું પણ એક સાધના સમાન છે મૌન રહેવાથી થાય છે અનેક ફાયદા જાણો તેના વિશે આપણે દાદા-દાદી તથા મમ્મી-પપ્પા પાસેથી અનેકવાર એવી વાતો સાંભળી હશે કે,પહેલાના સમયમાં ઋષિમુનીઓ, સાધુ-સંત લોકો જ્યારે ભગવાનની પ્રાર્થના કરવા બેસે અથવા ધ્યાનમાં બેસે ત્યારે તેઓ મૌન ધારણ કરી લેતા હતા અને જગ્યા પણ એવી પસંદ કરતા હતા જ્યાં એકદમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code