નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઈ
નવી દિલ્હીઃ નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળે (Civil Aviation Authority of Nepal) નેપાળ એરલાઇન્સની કેટલીક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી નેપાળમાં ફસાયેલા યાત્રીઓને મોટી રાહત મળી છે. હિંસક પ્રદર્શનોને કારણે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. ભારત તરફથી પણ યાત્રીઓને મદદ પૂરી પાડવામાં આવી રહી […]