સુરતમાં ઝૂંપડપટ્ટીના ડિમોલિશનમાં NGOએ ખરીદેલી સ્ટેશનરી-પુસ્તકો ગાયબ
                    NGO દ્વારા ગરીબ પરિવારના બાળકો માટે પુસ્તકો, સ્ટેશનરી ખરીદી હતી જે ઝૂંપડામાં બાળકોને ભણાવાતા હતા ત્યાં સ્ટેશનરી-પુસ્તકો રખાયા હતા મ્યુનિ.ના અધિકારીએ સ્ટેશનરી-પુસ્તકો ડિમોલિશન બાદ ગાયબ કરી દીધા સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટી ડિમોલિશનની કાર્યવાહી તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. ગરીબ પરિવારોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. આ ઝૂંપડપટ્ટીમાં એક એનજીઓ દ્વારા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

