કચ્છના નાના રણના અભ્યારણ્યમાં આઈ કાર્ડ અપાયા છે, તેવા અગરિયાઓને જ પ્રવેશ અપાશે
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતો વિસ્તાર પાટડી, ખારાઘોડાથી લઈને છેક હળવદ સુધી પથરાયેલો છે. આ રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય આવેલુ હોવાથી વર્ષોથી કામ કરી રહેલા હોય એવા અગરિયાઓને તંત્ર દ્વારા ઓળખપત્રો આપવામાં આવ્યા છે. અને મીઠાંની સીઝનમાં જે અગરિયાઓ પાસે ઓળખકાર્ડ હશે તેમને જ વન વિભાગ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જો કે અગરિયાઓ દ્વારા […]