કચ્છના નાની સિંચાઈ યોજનાના 170માંથી 95 જળાશયોના તળિયા દેખાયા
ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળસપાટીમાં ઘટાડો થયો, 24 એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહશક્તિમાંથી 2782.83 પાણી બચ્યું 95 જળાશયો ખાલીખમ થતાં જુનમાં સિચાઈ માટે ખેડુતોને મુશ્કેલી પડશે ભૂજઃ કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે અસહ્ય તાપમાનને લીધે જિલ્લાના જળાશયોમાં જળસપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાના દસ તાલુકાના ગામડાંઓમાં નાની સિંચાઈના કુલ 170 ડેમોમાંથી 95 ડેમોમાં […]