1. Home
  2. Tag "smc"

કોરોનાને લઈને SMC અને સુરતની જનતા એક્શન મોડમાં -કોમ્યુનિટી આઈસોલેટ સેન્ટર શરુ કરવા બેઠક યોજાઈ

સુરતમાં વિવિધ સમાજ એનજીઓનીઅને એસએમસી વચ્ચે  બેઠક યોજાઈ કોમ્યૂનિટિ આઈસોલેટ બનાવાની તજવીજ હાથ ઘરાશે કોરોનાની ત્રીજી લહેરને જોવા ખાસ નિર્ણય લેવાયો   સુરતઃ- દેશભરમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ હવે 6 હજારથી વધુ નૌધાઈ રહ્યા છે, કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતમાં અનેક સમાજના આગેવાનો, એનજીઓ તથા સુરત મહાનગર પાલિકા […]

સુરતમાં કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, મનપા 10 લાખ ટેસ્ટીંગ કીટ ખરીદશે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડસિટી સુરતમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસમાં વધારો થયો છે. સુરતમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશન કોરોનાના ટેસ્ટીંગ માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટની ખરીદી કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાપાલિકાએ શહેરમાં ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા ઉપર ભાર મુક્યો છે. […]

કોરોના સંકટઃ અમદાવાદ સહિત 8 કોર્પોરેશનને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની આરોગ્ય વિભાગ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં સર્વેલન્સની કામગીરીને લઈને મનપા તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં વધારો થતા જ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા […]

સુરતઃ 146 હોસ્પિટલો અને 266 દુકાનો સામે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે કાર્યવાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે મનપાએ અભિયાન શરૂ કરી છે. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ ના હોય તેવી હોસ્પિટલો અને દુકાનો-ઓફિસો સામે લાલઆંખ કરી હતી. મનપાએ 146 જેટલી હોસ્પિટલ અને 266 જેટલી દુકનો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પ્રથમ દિવસે મનપાએ […]

સુરતઃ ઓમીક્રોન વેરિયન્ટના ભય વચ્ચે 3 દિવસમાં વિદેશથી આવેલા 41 પ્રવાસીઓને કરાયાં ક્વોરેન્ટાઈન

અમદાવાદઃ  સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશથી 41 જેટલા મુસાફરો આવ્યા છે. આ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે આ વેરિયેન્ટ જ્યાંથી પ્રસર્યો છે, એ સાઉથ આફ્રિકા સહિતના […]

સુરતઃ વર્ષના અંત સુધીમાં પરિવહન માટે 100 ઈલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાનું પ્રદુષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઉપર કામગીરી કરી શકે છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ ડાયમન્ડ સિટી સુરતમાં 50 જેટલી ઈ-બસ માર્ગો ઉપર દોડી રહી છે. જ્યારે વર્ષના અંત સુધીમાં અન્ય 50 ઈ-બસ દોડતી થઈ જશે. આમ […]

સુરતઃ ચોમાસામાં વરસાદથી બિસ્માર બનેલા રસ્તાઓ પૈકી 90 ટકાનું કામ પૂર્ણ

રસ્તાઓને લઈને 1400થી વધારે મળી હતી ફરિયાદો 1200 જેટલી ફરિયાદોનો કરાયો નિકાલ પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ લાવવા તંત્રની કવાયત  અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ચોમાસાને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જેથી સરકાર દ્વાર બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડાયમન્ડ સિટી સુરતમાં પણ ખબાર માર્ગોને લઈને મળેલી ફરિયાદો પૈકી […]

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

અનેક સ્કૂલના ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડાઈ વિદ્યાર્થીઓને ખેતી અને શાકભાજી અંગે અપાઈ રહ્યું છે જ્ઞાન કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ […]

સુરત વોટર પ્લસ સિટી બન્યુ, ગંદા પાણીને ટિટ્રેડ કરી વર્ષે 140 કરોડની મ્યુનિને કમાણી

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020માં વોટર પ્લસ હેઠળ સુરતને ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેરનું બીરૂદ મળ્યું છે. સુરત ભારતનું પહેલું એવું શહેર બન્યું છે. જયાં ગંદા પાણીના પ્રોસેસ માટે 11 જેટલા સુએઝ પ્લાન્ટ છે. તથા ટ્રીટેડ વોટરના રી યુઝ માટે 2 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગંદા પાણીની રિ યુઝ […]

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code