રાજકોટના એક કલાકારે સૂર સામ્રાજ્ઞી લતાદીદીનું સ્મૃતિ મંદિર બનાવવાનો કર્યો નિર્ણય
રાજકોટઃ સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે નિધનથી સંગીતની દુનિયામાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. લતા મંગેશકરને લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેમની સાથેના પોતાનાં સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર, જેમનું નામ ભૂપેન્દ્રભાઇ વસાવડા છે, તેમનો પણ લતાજી સાથેનો નાતો વિશેષ રહ્યો છે. તેમણે રાજકોટમાં લતાદીદીનું એક સ્મૃતિ મંદિર […]